Home Main મણિપુરમાં રાહુલ ગાંધીને કેમ રોકવામાં આવ્યા અને પછી કેમ જવા દેવાયા !

મણિપુરમાં રાહુલ ગાંધીને કેમ રોકવામાં આવ્યા અને પછી કેમ જવા દેવાયા !

0
436

રાહુલ ગાંધી  મણિપુરના બે દિવસીય પ્રવાસ પર છે. ગુરુવારે મણિપુર પહોંચીને હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી રવાના થયા હતા ત્યારે માત્ર 20 કિમી જ આગળ વધતા તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લામાં પોલીસે રોકી દીધો હતો. હવે મણિપુર પોલીસે આનું કારણ જણાવ્યુ છે. રાહુલ ગાંધીએ મણિપુર પહોચ્યા તો તેમનો વિરોધ પણ થયો હતો, ત્યારે પોલીસે તેમની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરી હતી, રાહુલ ગાંધી મણિપુર પહોચ્યા ત્યારે કોગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ,

બિષ્ણુપુરના એસપી હેસનમ બલરામ સિંહે જણાવ્યું કે, “જમીની સ્થિતિને જોતા, અમે રાહુલ ગાંધીને આગળ વધતા રોક્યા હતા અને તેમને હેલિકોપ્ટર દ્વારા ચુરાચાંદપુર જવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે, જે રસ્તા પરથી રાહુલ ગાંધી પસાર થઇ રહ્યાં હતા ત્યા ગ્રેનેડ હુમલાની શક્યતા હતી. તેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને આગળ જવાની મંજૂરી ન આપવામાં આવી’

રાહુલ ગાંધીને રોક્યા બાદ કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું કે, “મણિપુરમાં પોલીસે રાહુલ ગાંધીના કાફલાને બિષ્ણુપુર પાસે રોક્યો હતો. તેઓ રાહત શિબિરોમાં પીડિત લોકોને મળવા અને સંઘર્ષગ્રસ્ત રાજ્યને રાહત આપવા માટે ત્યાં જઈ રહ્યા હતા. PM મોદીએ મણિપુર પર પોતાનું મૌન તોડ્યુ નથી, તેમણે રાજ્યને પોતાના હાલ પર છોડી દીધુ છે’

ખડગેએ આક્ષેપ કર્યો હતો કે “ડબલ એન્જિનવાળી સરકારે હવે રાહુલ ગાંધીની કરુણાપૂર્ણ પહોંચને અવરોધવા માટે નિરંકુશ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તમામ બંધારણીય અને લોકશાહી માપદંડોને તોડે છે. મણિપુરને શાંતિની જરૂર છે.”

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 29 થી 30 જૂન સુધી મણિપુરના પ્રવાસે હશે. આ દરમિયાન તેઓ ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને મળ્યા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈજિપ્તના પાંચ દિવસના પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યા બાદ રવિવારે મધ્યરાત્રિએ મણિપુરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તમને જણાવી દઇએ કે આને લઇને ભાજપે સીધી રીતે રાહુલ ગાઁધી ઉપર ટિપ્પણી કરી હતી ,,જેને લઇને કોગ્રેસ આક્રમક બની હતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે