Home Dil Ni Vat - Program દિલની વાત 890 | સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું | VR LIVE

દિલની વાત 890 | સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું | VR LIVE

0
465

ગુજરાતના આઈ એ એસ ર્ડા. ધવલ પટેલે આપ્યો રીપોર્ટ

સરકારનો દાવો પ્રાથમિક શિક્ષણમાં કોઈ કચાશ નથી

સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું

સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર નિમ્ન કક્ષાનું જોવા મળ્યું

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળ્યું

ખાનગી ટ્યુશન સંચાલકોનો  વેપાર અંદાજે 500 કરોડને પાર

રાજ્યમાં 76 હજાર શિક્ષકોની ઘટ

આવી રીતે ભણશે ગુજરાત !

આઇએએસ ધવલ પટેલે લખ્યો પત્ર

શિક્ષણની કથળેલી સ્થિતિને લઇને કર્યો ઉલ્લેખ

પ્રવેશોત્સવમાં છોટા ઉદેપુર ગયા હતા ધવલ પટેલ

ગુજરાતમા 76 હજાર શિક્ષકોની ઘટ- અહેવાલ

શિક્ષકોની ઘટના કારણે ખાનગી ટ્યુશન ક્લાસનો વેપાર 500 કરોડ

નવી શિક્ષણ નીતિ પ્રમાણે પણ છે શિક્ષકોની ઘટ

આદિવાસી વિસ્તારોમાં બોર્ડની પરિક્ષામાં વધુ વિદ્યાર્થિઓ ફેલ

શિક્ષણ પ્રધાને આઇએએસના પત્રને લઇને તપાસ કરવાની આપી ખાતરી

પ્રધાન રુષિકેશ પટેલ પણ બચાવની મુદ્રામાં આવ્યા

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે તેવો રીપોર્ટ ગુજરાતના બાહોશ આઈ એ એસ અધિકારીએ આપ્યો છે. આ રીપોર્ટ પછી સરકારી શાળાઓના શિક્ષણ અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

સરકાર તરફથી આ રીપોર્ટ અંગે કહેવામાં આવ્યું છેકે રીપોર્ટ પ્રમાણે સરકાર કામ કરવા માટે તૈયાર છે અને આ પરિસ્થિતિ રાજ્યભરની શાળાઓની નથી પરંતુ ક્યાય્ક કચાસ હશેતો દૂર કરવામાં આવશે. દુલની વાત કાર્યક્રમમાં આજે આ મુદ્દાપર ગુજરાતના નાગરિકોની પ્રતિક્રિયા પૂછી તો જનતાએ કહ્યું કે સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર કથળ્યું છે અને તેનું કારણ એકમાત્ર સરકારી શિક્ષકોની ઉદાસીનતા , ઉત્સાહનો અભાવ અને શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું સંકલ યોગ્ય થતું નથી.

કેટલાક જાગૃત નાગરિકો માની રહ્યા છેકે સરકારી શાળાઓમાં શિક્ષા યોગ્ય રીતે આપવામાં આવતી નથી. સુવિધાઓનો અભાવ ક્યાંક જોવા મળી રહ્યો છે. સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હમેશા ચર્ચાસ્પદ બનતો હોય છે અને જયારે સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક નગરો શહેરો અને ગામ લગભગ બાકી નહિ હોય ત્યાં આધુનિક સુવિધાઓ પહોંચી નહિ હોય પરંતુ કેટલીક અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પુરતું ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે. પરંતુ જયારે શિક્ષણનો વેપાર ખાનગી સંચાલકો કરી રહ્યા હોય તેમાં પણ ખાસ કરીને ટ્યુશન સંચાલોકોનો વેપાર 500 કરોડ ને પાર પહોંચ્યો હોય ત્યારે કોની રહેમનજર હેઠળ થઇ રહ્યું છે તે એક મોટો સવાલ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે