Home Entertainment તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

0
630

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ મુંબઈ પોલીસે નોંધી છે. નિર્માતા અસિત મોદીઅને અન્ય બે વિરુદ્ધ FIR થયા બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં ના નિર્માતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354A જાતીય સતામણી અને 509 માં શબ્દ ,હાવભાવ ,અથવા કે કૃત્ય જેનાથી સ્ત્રીની વિનમ્રતાનો આક્રોશ ઉભો કરે છે. તેના હેઠળ મુંબઈના પવઈ પોલીસે આ સીરીયલ સાથે સંકળાયેલા ત્રણ લોકો સામે કેસ નોંધાયો છે.

અહી ઉલ્લેખનીય છેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલની અભિનેત્રીએ ગયા મહીને પોલીસ અને રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે જાતીય સતામણીનો આરોપ અસિત મોદી વિરુદ્ધ લગાવ્યો હતો. જયારે શોના નિર્માતા અસિત મોદીએ આ આરોપો નકારી કાઢ્યા હતા. અને આ અભિનેત્રીને શો માંથી બહાર કરવામાં આવી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

અહી ઉલ્લેખનીય છેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલ છેલ્લા પંદર વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે અને ભારત સહિત દુનિયાભરમાં દર્શકોને હાસ્ય મનોરંજન પુરૂ પાડે છે. ગુજરાતના જાણીતા હાસ્ય લેખક સ્વ.તારક મહેતા ની સાપ્તાહિક શ્રેણી દુનિયાના ઉંધા ચશ્માં પરથી આ ધારાવાહિક ભારતીય ટેલિવિઝનના ઇતિહાસની સૌથી લાંબી ધારાવાહિક છે. અને આ ધારાવાહિક શૂટિંગ માટે દાદા સાહેબ ફિલ્મ સીટીમાં સેટ બનાવ્યો છે અને તે પણ ફિલ્મ સિટીની મુલાકાત લેતા મુલાકાતીઓને આકર્ષિત કરે છે.

આ ટીવી સીરીયલ ના અનેક અભિનેત્રી અને અભિનેતાઓએ આ શો છોડ્યો છે. જેમાં દિશા વાકાણી, ભીડે પરિવારની દીકરીનું પાત્ર સોનું અને જાણીતો ચહેરો ટપુ હોય કે સોઢી પરિવારના સભ્યો હોય  આ તમામે કોઈને કોઈ કારણો સર શો છોડીને અનેક વિવાદો પર ભૂતકાળમાં ચર્ચા કરી છે. અને આ તમામ કલાકારોએ પણ પોતાના વેતન અને કરેલા કરારો પર શો છોડ્યા પછી આરોપો કર્યા છે.

આ ટીવી સીરીયલના તમામ પાત્રોએ ભારતીય દર્શકો પર ઊંડી છાપ છોડી છે. તેમાં ખાસ કરીને નટુકાકાના પત્રમાં ઘનશ્યામ નાયક હોય કે દયા ભાભી ના પાત્ર માં દિશા વાકાણી અને જેઠા લાલ અને ચંપક કાકા આ તમામ પાત્રોએ મનોરંજનની દુનિયામાં એક જગ્યા બનાવી છે . અહી ઉલ્લેખનીય છેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ઘણા સમયથી વિવાદમાં છે . અહે ચર્ચા થઇ રહી છેકે શું આ ફરિયાદ થયા પછી આ શો બંધ થશે ?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે