Home Desh ગીતા પ્રેસને શાંતિ પુરસ્કારઃકોંગ્રેસ ભડકી

ગીતા પ્રેસને શાંતિ પુરસ્કારઃકોંગ્રેસ ભડકી

0
453

ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી કર્યા પ્રહાર

ગોડસે-સાવરકરને સન્માનિત કરવા જેવુઃ જયરામ રમેશ

ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસ ભડકી છે.ગીતા પ્રેસ ગોરખપુરને  2021 નું શાંતિ પુરરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કોંગ્રસેના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે મેગીતા પ્રેસને  આ એવોર્ડ આપવાના નિર્ણયની આલોચના કરી  છેવર્ષ 1995માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 125મી જયંતિના અવસર પર તેમના આદર્શોની શ્રદ્ધાંજલિ તરીકે આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જયરામ રમેશે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કર્યો છે. તેમણે ગીતા પ્રેસને મળેલા ગાંધી શાંતિ પુરસ્કારની તુલના સાવરકર અને ગોડસે સાથે કરી હતી.’

જયરામ રમેશના ટ્વિટથી કોંગ્રેસ કેમ નારાજ છે?

Peace award to Geeta Press Congress flares up

જયરામ રમેશે ટ્વીટ કર્યું, “2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગોરખપુરમાં ગીતા પ્રેસને એનાયત કરવામાં આવ્યો છે જે સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા જેવો  છે.”

સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કારના વિરોધમાં જયરામ રમેશના ટ્વીટથી કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, ગીતા પ્રેસને લઈને જયરામ રમેશનું નિવેદન બિનજરૂરી છે. ગીતા પ્રેસે હિંદુ ધર્મના પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી છે. જયરામ રમેશે આવું નિવેદન આપતા પહેલા આંતરિક ચર્ચા કરવી જોઈતી હતી.

ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ થયા

ગોરખપુર સ્થિત ગીતા પ્રેસની સ્થાપના વર્ષ 1923માં કરવામાં આવી હતી. ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંનું એક છે. તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં 16.21 કરોડ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ સંસ્થાએ ક્યારેય પૈસા કમાવવા માટે પોતાના પ્રકાશનોની જાહેરાતો લીધી નથી.

ગાંધી શાંતિ પુરસ્કારની સાથે ગીતા પ્રેસને એક કરોડ રૂપિયાની રકમથી સન્માનિત કરવામાં આવનાર છે. પરંતુ ગીતા પ્રેસ મેનેજમેન્ટે એક કરોડનું માનદ વેતન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેમ ગીતા પ્રેસના મેનેજર ડો.લાલમણિ તિવારીએ જણાવ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે