Home Desh Air Ambulance Crash: ઝારખંડમાં કાળમુખી દુર્ઘટના: એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા દર્દી સહિત તમામ...

Air Ambulance Crash: ઝારખંડમાં કાળમુખી દુર્ઘટના: એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા દર્દી સહિત તમામ 7 લોકોના કમકમાટીભર્યા મોત

0
249
Ambulance Crash
Ambulance Crash

Air Ambulance Crash: ઝારખંડના ચતરા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાંચીથી દિલ્હી જઈ રહેલી રેડબર્ડ એરવેઝની એક એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર દર્દી, મેડિકલ સ્ટાફ અને ક્રૂ મેમ્બર સહિત તમામ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Air Ambulance Crash: ઘટનાની વિગતવાર માહિતી

Air Ambulance Crash
  • સમય: વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી.
  • સ્થળ: ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારના બરિયાતુ પાસે વિમાન ક્રેશ થયું.
  • સંપર્ક તૂટ્યો: રાત્રે લગભગ 7:30 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

Air Ambulance Crash: કેમ એર એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી?

દુર્ઘટનાનો ભોગ બનેલા દર્દી સંજય કુમાર 65 ટકા જેટલા દાઝી ગયા હતા. રાંચીની દેવકમલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ હાલત ગંભીર હોવાથી વધુ સારી સારવાર માટે તેમને તાત્કાલિક દિલ્હી ખસેડવામાં આવી રહ્યા હતા.

Air Ambulance Crash: દુર્ઘટનાનું કારણ: ખરાબ વાતાવરણ જવાબદાર?

Air Ambulance Crash

પ્રાથમિક તપાસ અને રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પાછળ ખરાબ વાતાવરણ મુખ્ય કારણ હોવાનું મનાય છે.

પાયલોટની છેલ્લી વિનંતી: ઉડાન દરમિયાન વાતાવરણ બગડતા પાયલોટે સલામતી માટે રૂટ બદલવાની માંગ કરી હતી. પાયલોટે આ માટે કોલકાતા ATCનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ નવી સૂચનાઓ મળે તે પહેલા જ 7:34 વાગ્યે વિમાનનો સંપર્ક કાયમ માટે તૂટી ગયો અને પ્લેન જમીનદોસ્ત થયું.

એવિએશન સુરક્ષા પર સવાલો

તાજેતરમાં બારામતીમાં થયેલા વિમાન અકસ્માત બાદ હવે ઝારખંડની આ ઘટનાએ ભારતની એવિએશન સુરક્ષા અને ઈમરજન્સી મેડિકલ સર્વિસિસના પ્રોટોકોલ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. તમામ 7 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને હાલ ઘટનાસ્થળે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :ગુજરાત ચૂંટણી તંત્રમાં મોટો ફેરફાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા ‘ચૂંટણી કેપ્ટન’ની એન્ટ્રી!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે