Home Gujarat Ahmedabad રથયાત્રા 2023,મંદિરમાં ઉત્સાહનો માહોલ

રથયાત્રા 2023,મંદિરમાં ઉત્સાહનો માહોલ

0
631

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા

સંતો મહંતોના ભંડારાનું આયોજન કરાયું

જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે.ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી.સાથે જગન્નાથ મંદિરમાં સંતો મહંતોના ભંડારામાં લોકોએ દૂધપાક માલપુવાનો પ્રસાદનો લાહવો લીધો.નેત્રોત્સવ વિધિ માટે એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ  મોસાળ સરસપુરમાં મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવી જાય છે..ત્યારે  ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી તેમજ બહેન સુભદ્રાજીની આંખો આવી જતા આંખે પાટા બાંધવામાં આવે છે આ વિધિ નેત્રોત્સવ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જગન્નાથ મંદિર મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા સંતો મહંતોના  ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરી. તેમને વસ્ત્રદાન તેમજ દક્ષિણા દ્વારા સન્માન કરવામાં આવ્યું. નેત્રોત્સવ વિધિના દિવસે  દરમિયાન પણ વસ્ત્રદાન અને દક્ષિણાનું ધાર્મિક મહત્વ રહેલું છે.

મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો

મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપવામાં આવ્યો

કોમી એકતાના બેનરો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા    

અમદાવાદમાં રથયાત્રા નિમિતે કોમી એકતાના ભાગ રૂપે મુસ્લિમ ભાઈઓ દ્વારા ચાંદીનો રથ આપવામાં આવે છે.ત્યારે  આ વર્ષે પણ  146મી  રથયાત્રા નિમિતે  મુસ્લિમ ભાઈઓએ જગન્નાથ મંદિરમાં  મહંત દિલીપદાસજી મહારાજને ચાંદી નો રથ આપવામાં આવ્યો હતો. આ રથ છેલ્લા 23 વર્ષ થી આપવામાં આવે છે કોમી એકતાના જાળવી રાખવા  રઉફ બંગાળી  સહિતના મસ્લિમ ભાઈઓએ કોમી એકતાના બેનરો સાથે  ચાંદીનો રથ આપવામાં આવ્યો..

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે