Home State Gujarat ઝાલોદમાં ઝેરી વનસ્પતિ ખાવાથી મૂંગા પશુઓના કમકમાટીભર્યા મોંત

ઝાલોદમાં ઝેરી વનસ્પતિ ખાવાથી મૂંગા પશુઓના કમકમાટીભર્યા મોંત

0
632

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડીના ધારા ડુંગર ગાંમમાં ઝેરી વનસ્પતિ ખાવાથી 5 મૂંગા પશુઓના કમકમાટી ભર્યું મોત થયા હોવાનું સામે આવ્યું . દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડીના ધારાડુંગર ગામના નિશાળ ફળિયામાં રહેતા માલિકીના 15 જેટલી ગાયોને તેના માલિકે તળાવમાં પાણી પીવા માટે વહેલી સવારે છોડયાં હતા ત્યારે બપોર થતા ગાયો ઘંરે પરત આવતા સંખ્યા ઓછી જણાતા પશુઓના માલિક ચિંતામાં મુકાયા હતા .

તપાસ કરતા ગામના જાહેર રોડ  પર અને ખુલ્લા ખેતરમાં મૃત હાલતમાં ગાયો જોવા મળતા માલિક પર આભં તૂટી પડ્યું હતું. પશુઓના માલિકે તાત્કાલિક આયુવેર્દીક ઈલાજ કરતા કોઈ ફરક ન પડતા ઘટનાની જાણ પશુ ચિકિત્સકને કરવામાં આવી હતી. પશુ ચિકિત્સકની ટિમ ઘટના સ્થળે પહોંચી સારવાર હાથ ધરતા પશુ ચિકિત્સકએ ચાર ગાય અને એક બળદને મૃત જાહેર કર્યા હતા . મુંગા પશુઓના મોતનું કારણ ચરતી વખતે ઝેરી વનસ્પતિ ખાઈ લેવાથી મૂંગા પશુઓના મોત થયા હોવાનું પશુના માલિક તેમજ ગ્રામજનો દ્વારા જણાવ્ય હતું

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે