અમદાવાદ:દિવ્ય દરબારનો બે દિવસ 29 અને 30 મે નો કાર્યક્રમ રદ કરાયો

0
48

ઓગણજ કાર્યક્રમના સ્થાન પર વરસાદી પાણી ભરાયું

દિવ્ય દરબારના કાર્યક્રમનુ સ્થાન બદલાયું હતું તે ઓગણજના સ્થાન પર  વરસાદી પાણી ભરાયું હોવાના કારણે કાર્યક્રમ રદ કરાયો.. કાર્યક્રમ આયોજક દ્વારા રદ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે .હાલની સ્થિતિએ ઓગણજના સ્થળ પર દિવ્ય દરબારનો બે દિવસનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ  ચાણક્યપુરી  આયોજક અમિત શર્માના ઘરે પધારશે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.. દિવ્ય દરબારનો બે દિવસ 29 અને 30 મે નો કાર્યક્રમ રદ કરાયો છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.