મહીસાગરના સંતરામપુરમા પોલીસ પર હુમલો

0
48

પોલીસ પર પથ્થર મારો કરતા 2 પોલીસકર્મી થયા ઈજાગ્રસ્ત

મહીસાગરના સંતરામપુરમા પોલીસ પર હુમલો થવાની ઘટના બની છે. સંતરામપુરના વાંજીયા ફૂટ ખાતે પોલીસ ચેકીંગ દરમિયાન પોલીસ જવાનો પર હુમલો થયો હતો. સીટ બેલ્ટનો મેમો આપવાનું કહેતા 8 ઈસમો એ ગાડી માંથી ઉતરી કર્યો પોલીસ પર પથ્થર મારો કર્યો

પોલીસ પર પથ્થર મારો કરતા 2 પોલીસ કર્મી થયા ઈજા ગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા પંચમહાલ ના  8 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે

વધુ માહિતી માટે જોતા રહો વી.આર. લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.