કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

0
124

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની ટીકા કરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટી વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, આ ફિલ્મ આતંકવાદીઓની રૂપરેખાને ઉજાગર કરી રહી છે, તો ફિલ્મનો વિરોધ કરવાનો કોંગ્રેસનો ઈરાદો શું છે. કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું, “કોંગ્રેસ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ સ્તરે જઈ શકે છે.’ધ કેરળ સ્ટોરી’ એક આતંકવાદી કાવતરા પર આધારિત છે. તે આતંકવાદનું સત્ય બતાવે છે અને પરંતુ ફિલ્મનો વિરોધ કરી રહી છે અને સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ