SCO બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભારત આવ્યા હતાં. શુક્રવારે રાત્રે તેઓ પાકિસ્તાન પરત ફર્યાં હતાં. બિલાવલે પાકિસ્તાનમાં પત્રકારો સાથે વાત કરી હતી. પાકિસ્તાન પોહોંચતા જ તેમણે ભાજપ અને આરએસએસ વિરુધ્ધ નિવેદન આપ્યું છે. તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસ દરેક મુસ્લિમોને આતંકવાદી માને છે.મેં આ વિચાર બદલવાનો પ્રયાસ કર્યો.તેમણે વધુમાં કહ્યું મેં આ વિચાર બદલવાનો પ્રયાસ કર્યો છે.તેમણે વધુમાં જણવ્યું હતું કે પાકિસ્તનથી ભારત ઈનસિક્યોર છે .વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ