Home Breaking News ગેહલોત સરકારે કોઈ કાર્યવાહી નથી કરી : પાઈલોટ

ગેહલોત સરકારે કોઈ કાર્યવાહી નથી કરી : પાઈલોટ

0
448
અમે રાજે સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા જનતાને વચન આપ્યું હતું : પાયલોટ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકારમાં ચાલેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક દિવસીય ઉપવાસ કર્યો હતો. જે હવે પૂર્ણ થયો છે. આ અંગે પાયલોટે કહ્યં  છે કે, “વસુંધરાજીના કાર્યકાળ દરમિયાન જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે અમે ઘણા કૌભાંડો અને ભ્રષ્ટાચારના મામલાઓનો પર્દાફાશ કર્યો હતો. અમે જનતાને વચન આપ્યું હતું કે, જ્યારે અમે સરકારમાં આવીશું, અમે વસુંધરાજી અને ભાજપના શાસન દરમિયાન થયેલા તમામ કૌભાંડો સામે અસરકારક કાર્યવાહી કરીશું. હવે અમે સરકારમાં છીએ, 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી મેં ઊપવાસ કર્યો છે.” મહત્વનું છે કે, પાયલોટે અગાઉ કહ્યું હતું કે, આ અંગેનો પત્ર પણ ગેહલોત સરકારને લખવામાં આવ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.. આ અંગે હવે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના બે ફાંટા જોવા મળી રહ્યા છે.
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે