Home Main પાકિસ્તાનમાં હિન્દુ મેરેજ એક્ટ નોટિફાઇડ કરાયો- હિન્દુઓને થશે ફાયદો

પાકિસ્તાનમાં હિન્દુ મેરેજ એક્ટ નોટિફાઇડ કરાયો- હિન્દુઓને થશે ફાયદો

0
427

પાકિસ્તાનના ઈસ્લામાબાદ રાજધાની પ્રશાસને હિંદુ મેરેજ એક્ટ 2017 પસાર થયાના પાંચ વર્ષથી વધુ સમય બાદ તેને નોટીફાઈડ કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે કાયદાની નોટીફાઈડથી લઘુમતી સમુદાયના સભ્યોને ફાયદો થશે જેઓ હવે પરંપરાગત વિધિઓ અનુસાર લગ્ન કરી શકશે.

નિયમો અનુસાર ઇસ્લામાબાદમાં સંબંધિત યુનિયન કાઉન્સિલ લગ્નને અધિકૃત કરવા માટે પંડિતની નોંધણી કરશે. રિપોર્ટ અનુસાર હિંદુ ધર્મની પૂરતી જાણકારી ધરાવતો હિંદુ પુરુષ ‘પંડિત’ અથવા ‘મહારાજ’ બની શકે છે. પંડિતની નિમણૂક સ્થાનિક પોલીસના ચારિત્ર્ય પ્રમાણપત્ર અને હિંદુ સમુદાયના ઓછામાં ઓછા 10 સભ્યોની લેખિત મંજૂરી પછી જ કરવામાં આવશે.

ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી હિન્દુ મેરેજ રૂલ્સ 2023 શીર્ષકવાળા નોટિફિકેશન પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં 2017માં પસાર થયેલા મેરેજ એક્ટના અમલ માટે માર્ગ મોકળો કરશે. ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી (ICT) એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ સંઘ પરિષદોને અમલીકરણ માટે સૂચના મોકલી દેવામાં આવી છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે