Home State Maharastra મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

0
694
મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા
મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

મરાઠા આરક્ષણના સમર્થનમાં વધુ 9 આત્મહત્યાના બનાવ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એક મહિલા સહિત 9 લોકોએ આત્મહત્યા કરી છે. અહી ઉલ્લેખનીય છેકે 19 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 25 લોકોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ બાબતે મંગળવારે એક મહિલા સહિત 9 લોકોએ આત્મહત્યા કરી છે. મરાઠા અનામત આંદોલન રાજ્યમાં તીવ્ર બન્યું છે. અને સમગ્ર મહારાષ્ટ્રમાં આ આંદોલન સપ્ટેમ્બરમાં શરુ થયું હતું. જે વધુ 8 જિલ્લાઓમાં હિંસક બન્યું છે. વર્ષ 1990માં મંડળ આંદોલન થયું હતું તે દરમિયાન થયેલા આત્મહત્યાના બનાવો કરતા મરાઠા અનામત આંદોલનમાં થયેલા આત્મહત્યાના બનાવો વધુ છે. મહારાષ્ટ્રમાં હાલ ચાલી રહેલા અમારા અનામત આંદોલનમાં બીડ જીલ્લામાં સૌથી વધુ હિંસક ઘટનાઓ અને આગચંપીની ઘટનાઓ બની હતી તે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી પહોંચી ગઈ છે. બુધવારે સવારે મુંબઈમાં મરાઠા આંદોલનને સમર્થન આપતા ત્રણ લોકોએ કોલાબા વિસ્તારમાં ધારાસભ્યોના ઘરની બહાર શિક્ષણ મંત્રીની કારને તોડફોડ કરી હતી. આ ઘટનામાં હુમલો કરનાર કુલ ત્રણની પોલીસે ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મનોજ જારાંગે પાટીલે મરાઠા અનામત આંદોલનની માંગને લઈને આ આંદોલન શરુ કર્યું છે. અને આ આંદોલનમાં ભૂખ હડતાળનો 8મો દિવસ છે. જારાંગે ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં સ્પેશિઅલ સેશન બોલાવીને આરક્ષણ અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ . નહીતર દેશભરમાં આ આંદોલન શરુ કરવામાં આવશે. અને મનોજ જારાંગ પાટીલે જળ ત્યાગ કરવાની પણ ચેતવણી આપી છે.

મરાઠા આરક્ષણ આંદોલન વધુ હિંસક બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં સંદીપ શિંદેની સમિતિના અંતરિમ રીપોર્ટને મંજુરી આપવામાં આવી. સરકારે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જારાંગે પાટીલના તમામ મરાઠાઓને આરક્ષણ આપવાની માંગને રદ કરી દીધી છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે તેમની પાર્ટીને પણ આ બેઠકમાં બોલાવવામાં આવી હતી અમારી પાર્ટીના 16 ધારાસભ્યો અને 6 સાંસદ છે. પરંતુ જે પાર્ટી જે પાર્ટીઓ પાસે ધારાસભ્ય નથી તેમને પણ આ બેઠકમાં બોલાવવામાં આવી છે.

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જારાંગે પાટીલે જણાવ્યું કે તેઓ અડધું નહિ પરંતુ સંપૂર્ણ આરક્ષણ લેશે . આ આંદોલન અટકશે નહિ. ધારાસભ્ય અને સાંસદોએ જ્યાં સુધી અમને આરક્ષણ ન મળે ત્યાં સુધી મુંબઈમાં રહેવું જોઈએ . અમારો મરાઠા સમાજ શાંતિપ્રિય આંદોલન કરી રહ્યો છે.

મરાઠા આંદોલન પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હાલ મહારાષ્ટ્રને કોણ ભડકાવી રહ્યું છે અને કોણ હિંસક બનાવી રહ્યું છે તેના પર સરકારનું સંપૂર્ણ ધ્યાન છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે