Home State Gujarat 149th Rath Yatra: ૧૪૯મી રથયાત્રા, અમદાવાદ પોલીસ અને મનપા ‘એક્શન મોડ’માં, ૮...

149th Rath Yatra: ૧૪૯મી રથયાત્રા, અમદાવાદ પોલીસ અને મનપા ‘એક્શન મોડ’માં, ૮ કિમીના રૂટ પર સુરક્ષાનું કવચ

0
101
149th Rath Yatra
149th Rath Yatra

149th Rath Yatra: આગામી ૧૬ જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. આ ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

149th Rath Yatra

149th Rath Yatra: સુરક્ષા માટે ‘કોમી એકતા યાત્રા’ અને ફુટ પેટ્રોલિંગ

શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.

  • એરિયા ડોમિનેશન: સરસપુર મંદિર સુધીના આશરે ૮ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર સઘન પેટ્રોલિંગ કરી સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
  • અપીલ: પોલીસે નાગરિકોને કોઈપણ પ્રકારની અફવા કે ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.

149th Rath Yatra: મનપાની આગોતરી કામગીરી

રથયાત્રાના રૂટ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મનપાના પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

  • જર્જરિત મકાનો: રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને અગાઉથી જ નોટિસ આપી દેવામાં આવી છે. જે ભાગ ઉતારવા જેવો હતો તે દૂર કરી, સુરક્ષાના ભાગરૂપે ત્યાં ગ્રીન કવર અથવા પતરા લગાવી દેવામાં આવ્યા છે.
  • નિરીક્ષણ: રૂટ પરના મોટા વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું છે જેથી રથને કોઈ અડચણ ન આવે.
  • ખાસ તૈનાત: રથયાત્રાના દિવસે પોલીસ બંદોબસ્તની સાથે કોર્પોરેશનની ટીમ પણ સંવેદનશીલ સ્થળોએ હાજર રહેશે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે.

149th Rath Yatra: તંત્રની તૈયારીઓથી સંતોષ

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રા રૂટ પર તમામ સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરી લેવામાં આવી છે, જેનાથી ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટનો જાદુ, બિગ બેશ લીગની પ્રથમ મેચ ભારતમાં રમાશે, પીએમ મોદી ન્યુઝીલેન્ડ રવાના

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે