દાહોદમાં મસ્જીક કેમ તોડી પડાઇ

0
48

ગુજરાતમાં પણ દાદાનો બુલડોઝર ગેરકાયદે મસ્જીદો ઉપર ચાલી રહ્યો છે, ત્યારે સ્માર્ટ સીટી અંતર્ગત કથિત જુની નગીના મસ્જીદ અને ત્રણ દરગાહને તોડી પાડવામાં આવ્યા હતા,મહત્વની વાત એ છે કે  આ કાર્યવાહી ત્યારે કરાઇ જ્યારે મંદિર સંત્તાવાળાઓ હાઇકોર્ટમાં દસ્તાવેજો દેખાડવામા નિષ્ફળ નિવડ્યા હતા,