નીતિન પટેલે કેમ કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીમાં મને રસ નથી

0
68
Why Nitin Patel said I am not interested in Dhirendra Shastri

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે બાગેશ્વર ધામનો દરબાર ગુજરાતના વિવિધ શહેરોમાં લાગવાનો છે, ત્યારે હવે તેમનો વિરોધ પણ થઇ રહ્યો છે તેવામાં ભાજપના વિરિષ્ઠ નેતા અને પુર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યુ છે કે હુ ક્યારેક બાબા બાગેશ્વરનો કાર્યક્રમ જોવું છુ, તેમનો ગુજરાતમાં કેવો કાર્યક્રમ છે મને ખબર નથી, અને તેમનામાં મને રસ પણ નથી, તમને જણાવી દઇએ કે બાબા બાગેશ્વર ધામને લઇને રાજકોટ અને અમદાવાદ અને સુરતમાં કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે

અમારી વેબ સાઇટમાં વધુ સમાચાર જોતા રહો

વીઆર ન્યૂઝમાં વધુ સમાચારો જોતા રહો