કોલ્હાપુર હિંસાથી શરદ પવાર કેમ છે નારાજ

0
136

કોલ્હાપુરમાં જે થયુ તે કમનસીબ ઘટના – શરદ પવાર

સમાન્ય લોકોએ કિમત ચુકવવી પડે છે- પવાર

  મહારાષ્ટ્રના કોલ્હાપુરમા જે રીતે કોમી હિંસા થઇ  તેને લઇને એનસીપી નેતા શરદપવારે જણાવ્યુ છે કે  આ કમનસીબ બાબત છે અને કેટલાક લોકોએ આ સ્થિતિ સર્જી છે, આ કોઇ પણ સમાજ માટે યોગ્ય નથી, આની કિમત સામાન્ય લોકોને ચુકવવી પડે છે,, આમાં કોઇ રાજકારણની જરુર નથી,, જ્યારે આની તપાસ થશે ત્યારે જ સત્ય બધાની સામે આવશે, તમને જણાવી દઇએ કે સોમવારે કેટલાક વોટ્સએપમાં ઔરંગજેબને લઇને વિવાદ થયો હતો અને કોલ્હાપુરમાં હિંસા ફાટી નિકળી હતી,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ