Home Desh શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

0
464
શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા
શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

મહિલા સાંસદના સવાલ પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

શ્રીકાંત એકનાથ શિંદેએ I.N.D.I.A ગઠબંધન પર વળતો પ્રહાર કર્યો

શ્રીકાંત શિંદે એ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર શાસક પક્ષના સાંસદો અને વિપક્ષ વચ્ચે પણ વિવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન, લોકસભામાં શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર પોતાનો મત રજૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે ગૃહમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

જ્યારે શ્રીકાંત શિંદે સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા

હકીકતમાં, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શ્રીકાંત એકનાથ શિંદેએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના પાઠને લઈને થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. લોકસભામાં પોતાનો અભિપ્રાય  આપતા તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો.

જો કે, શ્રીકાંતે પોતાનું ભાષણ પૂરું કરે તે પહેલા ગૃહમાં હાજર એક સભ્યએ તેમને અટકાવ્યા અને પૂછ્યું કે શું તમને હનુમાન ચાલીસા આવડે છે. આ સવાલના જવાબમાં  તેમણે ગૃહમા જ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કર્યું.

I.N.D.I.A ગઠબંધન પર પ્રહાર  

આ સાથે શિવસેના સાંસદે એવો પણ દાવો કર્યો હતો કે 2024માં ફરી એકવાર પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનશે. તેઓએ I.N.D.I.A ગઠબંધન પર પણ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે વિપક્ષોએ ગઠબંધનનું નામ યુપીએથી બદલીને I.N.D.I.A કરી દીધું છે કારણ કે જનતા તેમના કૌભાંડોથી વાકેફ છે.

વાંચો ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે