Home Entertainment ગણેશ મહોત્સવ -લાલબાગચા રાજાના દરબારમાં જવાન

ગણેશ મહોત્સવ -લાલબાગચા રાજાના દરબારમાં જવાન

0
950
Lalbaugcha Raja

મુંબઈ સાથે દેશભરમાં ગણેશ મહોત્સવ ની ધૂમ ચાલી રહી છે ત્યારે બોલીવૂડ પણ આજકાલ ગણપતિ મહોત્સવ ના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. મુંબઈમાં ગણેશ મહોત્સવ નો અલગ અંદાઝ જોવા મળી છે એમાં પણ ખાસ કરીને મુંબઈમાં આવેલા લાલબાગચા રાજાના દર્શન કરવાનો લાહવો કોઈ ચૂકવા નથી માંગતું. બોલીવુડની કિંગ ખાન બાદશાહ શાહરૂખ ખાન પણ દાદાના દર્શન કરવા પહોચ્યા.

મુંબઈ સ્થિત લાલબાગચા રાજાના દર્શન કરવા શાહરૂખ ખાન આવ્યા હોવાથી રોજ જોવા મળતી ભીડથી વધુ ભીડ જોવા મળી. શાહરૂખ ખાન પોતાના પુત્ર  અબરામ અને મેનેજર પૂજા દદલાની  સાથે આવ્યા હતા. અબરામે લાલ રંગનો કુર્તામાં નજર આવ્યો.

શાહરૂખ ખાન માટે આ વર્ષની ગણેશ ચતુર્થી વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તેમની આ વર્ષની બીજી ફિલ્મ રિલીઝ, “જવાન” બ્લોકબસ્ટર બનવા માટે તૈયાર છે, જે સંભવિતપણે ₹1000 કરોડના આંકડાને  વટાવી રહી છે. જવાને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર પહેલાથી જ ₹900 કરોડ કમાઈ ચૂકી છે અને આ સપ્તાહના અંતે વિશિષ્ટ ₹1000 કરોડના ક્લબમાં પ્રવેશવાની ધારણા છે.

મુંબઈમાં આવેલ લાલબાગચા રાજાનો ઈતિહાસ

મુંબઈમાં ગણેશ મહોત્સવ દરમિયાન લાલબાગચામાં દરેક વર્ષે વિશાળ ગણેશજીની પ્રતિમા સ્થાપિત છે. ૧૯૩૪માં પ્રથમવાર અહી ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં અહી છબી રાખવામાં આવતી હતી. અહી ગણેશ સ્થાપના પાછળ એક ખાસ કારણ જાણીતું છે કેહવામાં આવે છે એક જમાનામાં મુંબઈના લાલબાગના વ્યાપારીઓ કાફલો ઘાટમાં જઈ રહ્યો હતો, ત્યારે વેપારીઓએ લાલબાગના ખુલ્લા મેદાનમાં ગણેશજીની સથાપના કરીને પંડાલની શરૂઆત કરી જેના થકી વેપારીઓની મનોકામના પૂર્ણ થાય.

૧૯૩૪માં સ્થાપના થયેલા લાલબાગચા રાજાની તસવીર
૧૯૩૪માં સ્થાપના થયેલા લાલબાગચા રાજાની તસવીર

ત્યાર બાદ ૧૯૩૪થી આજ દિન સુધી મુંબઈમાં આવેલ લાલબાગમાં લાલબાગચા રાજાની સ્થાપના થાય છે.

દેશમાં ગણેશ મહોત્સવની ધૂમ

સૌપ્રથમ વાર ગાયના ગોબરમાથી બન્યા શ્રીગણેશ

બાળકોએ બનાવ્યા માટીના ગણેશજી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે