Home State Delhi દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરાશે

દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરાશે

0
509
દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરાશે
દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરાશે

દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરવાનું અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં મકાનની છત પર વીજ કંપનીઓની મદદથી સૌર ઉર્જા પેનલ લગાડવામાં આવી રહી છે. દિલ્હી સરકાર દ્વારા ગ્રામીણ માર્ગો પર સૌર ઉર્જાનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી વીજ બચત કરી શકાય. દિલગી સરકારનું ગ્રામીણ વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરવાનું અભિયાન જ્યારથી શરુ કરવામાં આવી રહ્યું છે ત્યારથી દિલ્હીના ગામડાઓમાં વીજ બચાર અને સૌર ઉર્જાનો બહોળો ઉપયોગ અહે જાગૃતિ વધી છે. દિલ્હી સરકારના સકારાત્મક અભિગમથી ગરમીન વિસ્તારોમાં સોલાર પેનલ લગાડવામાં આવી રહી છે. જેથી ગ્રામજનો વૈકલ્પિક ઉર્જા મળી રહે અને ગ્રામીણ ગ્રાહકોને વીજ બચત તથા વીજ ઉત્પાદન મેળવીને રાજ્યની વીજ કંપનીને વીજળી પણ પૂરી પડી શકે . ગ્રામ્ય વિસ્તારોમાં હાલ દિલ્હી સરકારના પ્રયાસોથી જૂથ સોલાર પેનલ લગાડવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ટાટા પાવર DLL દ્વારા ગ્રામ્ય ગ્રાહક ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ગ્રાહકોને ઉર્જાની સમજણ અને ફાયદાઓ સમજાવવા અને સોલાર પેનલ લગાવવાના ફાયદા કહેવામાં આવી રહ્યા છે.

SOLAR

અત્યાર સુધીમાં 100 વોટની ક્ષમતા સુધીની સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે ગ્રામ્ય ગ્રાહક જૂથના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટાટા પાવર ડીડીએલ આ વર્ષે 1 મેઘાવોટ સુધીની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખે છે 80 થી 90 કિલો વોટના સોલાર પેનલ લગાડીને સૌર ઉર્વીજા ઉત્જપાદન કરવાનું બીડું ઝડપ્યું છે. આનાથી વીજ કંપનીઓના વીજ ઉત્પાદનમાં ભારણ ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો સહિત રોડ પર સૌર ઉર્જાથી ઝળહળી ઉઠશે અને અંતે ગરમીન જનોને ફાયદો થશે.

સોલાર પેનલ લગાડવાનું કામ હળ જ્યાં ચાલી રહ્યું છે તે જોન્ટી ગાવ , નિઝામપુર, ઓચંડી, પૂઠ, કુતુબગાઢ, કન્ઝાવાલા , જાટ્ખોર, દરિયાપુરના અંતરિયાળ વિસ્તારોમાં ગ્રાહક સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. એર કંડીશન , લાઈટ, પંખા, ટ્યુબ લાઈટ, બલ્બ, ગરમીન વિસ્તારોમાં સૌર ઉર્જાથી સંચાલિત કરી શકાય તે સમજણ ગરમીન વિસ્તારોમાં આપવામાં આવી રહી છે.

હાલ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એલ.ઈ ડી બલ્બ સાથે વીજળીની બચત અને વીજ ઉત્પાદન ક્ષમતામાં સોલાર પેનલથી વધારો અને ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે. દેશભરમાં જયારે ભાવ વધારો સતત સામાન્ય માણસ પર ઝીંકવામાં આવ્યો છે ત્યારે સૌર ઉર્જાથી સોલાર રૂફ ટોપ સબસીડી યોજના ભારત સરકાર અને દિલ્હી સરકારના પ્રયાસોથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સફળતા પણ દિલ્હી સરકારને મળી રહી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે