આયોધ્યામાં હવે હેલિકોપ્ટરથી થશે રામ લલાના દર્શન

0
40

અયોધ્યામાંજો હવે તમને રામ લલાના મદિરના દર્શન હવે હેલિકોપ્ટરમાં બેસીને કરી શકાશે, જેના માટે ખાસ હેલિકોપ્ટર સેવા પણ શરુ કરાઇ છે, આ સેવા હાલમાંજ શરુ કરાઇ છે,જેમાં એક સાથે સાત શ્રધ્ધાળુઓ આઠ મિનિટ સુધી દર્શન કરી શકશે, હેલેકોપ્ટર સેવા સવારે 9 વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધી ચાલશે, જ્યારે તેનુ ભાડુ પ્રતિ વ્યક્તિ 3 હજાર રુપિયા રાખવામાં આવ્યો છે, હાલ શ્રધ્ધાળુઓ હેલિકોપ્ટરથી સરયુ નદી, રામ જન્મ ભુમિ, હનુમાન ગઢીના દર્શન કરી શકશે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.