વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે

0
74

વડાપ્રધાન નરેદ્ર મોદી 12મેના રોજ ગુજરાત આવી રહ્યાં છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  ગુજરાત પ્રવાસ અંગે માહિતિ આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેએ સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.ત્યાંથી ગાંધીનગર ગિફ્ટ સિટી જશે.ગિફ્ટ સિટિમાં ભારતીય શિક્ષક સંઘના સંમેલનમાં હાજરી આપશે.ત્યારબાદ મહાત્મા મંદિરમાં 4400 કરોડના વિકાસ કામોનું વડાપ્રધાન મોદી ખાતમૂહર્ત કરશે. જેમાં મુખ્યત્વે 42000 આવાસોનું લોકાર્પણ કરશે  વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.