રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરતા વિપક્ષ નારાજ

0
58

પીએમ મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.વિપક્ષે આ અંગે નિશાન સાધ્યું છે.એનસીપીએ પણ આ અંગે પ્રહારો કર્યાં છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. પાર્ટીએ રવિવારે કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે નવા સંસદ ભવનનું ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી.