Home Desh વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી

વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી

0
535
વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી
વિપક્ષી નેતાઓનો દાવો અમારા ફોન હેક કરાયા : રાહુલ ગાંધી

વિપક્ષી નેતાઓએ મંગળવારે સવારે દાવો કર્યો હતો કે તેમના ફોન હેકિંગ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગ સંબધિત ચેતવણી સંદેશાઓ મળ્યા છે. આ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને કહ્યું કે કોંગ્રેસના ઘણા નેતાઓને આ પ્રકારના મેસેજ મળ્યા છે. જેમાં કે.સી. વેણુગોપાલ , સુપ્રિયા શ્રીનેતે, પવન ખેડાનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ હાલમાં યુવાનોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે. રાહુલ ગાંધીએ પહેલા કહ્યું કે હું વિચારતો હતો કે સરકારમાં નંબર વન વડા પ્રધાન છે. બીજા નંબરે અદાણી છે અને ત્રીજા નંબરે અમિત શાહ છે પણ તે ખોટું છે. આ સરકારમાં અદાણી નંબર વન છે, PM મોદી બીજા નંબરે છે અને અમિત શાહ ત્રીજા નંબરે છે .

વિપક્ષી નેતાઓના દાવાઓ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કર્યો કે અમે ભાજપની રાજનીતિ સમજી ગયા છીએ .અદાણી છટકી શકતા નથી. અમે અદાણીને એવા ઘેરી લીધા છે કે તે બચી નહિ શકે . તેથીજ ધ્યાન હટાવવાની રાજનીતિ કરવામાં આવી રહી છે. સમગ્ર દેશનું ધ્યાન તેના પર છે જ . રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે ઈચ્છો તેટલું ટેપ કરો મને કોઈ પરવા નથી . જો તમને મારો ફોન જોઈતો હોય તો હું આપવા તૈયાર છું . હું આજે કહી રહ્યો છું કે આ મામલે બહુ ઓછા લોકો સામે આવી ને લડત આપી રહ્યા છે. પરંતુ અમે આ લોકોથી ડરતા નથી અમે લડીશું. અમે પીછેહઠ નહિ કરીએ .

વિપક્ષી નેતાઓના દાવા સામે આવ્યા બાદ કયા નેતાઓએ ફોન હેકીન્ગની ફરિયાદ કરી છે તે જાણીએ .. ઘણા વિપક્ષી નેતાઓએ દાવો કર્યો કે ફોન ઉત્પાદકો દ્વારા તેમના મોબાઈલ ફોન પર મેસેજ મોકલવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમના ફોન સરકાર દ્વારા સમર્થિત હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યા છે. જે નેતાઓએ આ ફરિયાદ કરી છે તેમાં તૃણમુલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા , શિવસેના (ઉદ્ધવ જૂથ ) નેતા પ્રિયંકા ચતુર્વેદી , કોંગ્રેસના નેતા શશી થરૂર અને પવન ખેડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવન ચઢ્ઢા એ કહ્યું કે તેમને પણ આ પ્રકારના મેસેજ મળ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે માત્ર વિપક્ષના નેતાઓને જ કેમ આ પ્રકારના મેસેજ મળ્યા છે તેની સરકાર સ્પષ્ઠપણે જાહેર કરે અને ખુલાસો કરે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે