જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલન

0
142

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં આજરોજ સવારે ભૂસ્ખલન થયું છે જોત જોતામાં એક એક જમીન ધસી પડી હતી . જેના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેનો વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી . ગુરુવારે રામબનમાં ભૂસ્ખલન બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે બંધ કરી દેતા 300થી વધુ વાહનો ભૂસ્ખલન દરમિયાન ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જેના કારણે હાલ ત્યાં રેસ્ક્યુ ટીમની ગાડીઓ ઘટના સ્થળ પર પોહચીને તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભૂસ્ખલનને પગલે હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. માહિતી માટે જોતા રહો વીઆરલાઈવ અને આપ વધુ માહિતી માટે વી આરના વેબસાઈટ પર જોઈ શકશો સાથેજ યુ ટ્યુબ પર પણ

રામબનમાં ભૂસ્ખલન

  • રામબન જિલ્લામાં આજરોજ સવારે ભૂસ્ખલન
  • રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પોહચી
  • 300થી વધુ વાહનો ભૂસ્ખલન દરમિયાન ફસાયા

bhu