કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ

0
89
ભાજપના નેતા બી એસ યેદુરપ્પાએ મોટો દાવો કર્યો 
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે પક્ષ વિપક્ષ દ્વારા હાર જીતના મોટા દાવાઓ થઇ રહ્યા છે. પ્રચાર દરમિયાન વરિષ્ઠ નેતાઓ ક્યારેક આગાહી પણ કરી દેતા હોય છે તેમાં ભાજપના નેતા બી એસ યેદુરપ્પાએ મોટો દાવો કર્યો કે કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટર પોતાના મત વિસ્તાર હુબલી માં હારી જશે.. અને કહ્યું કે શરમજનક હારનો સામનો કરશે. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો VR live  સમાચારોની વધુ અપડેટ અમારી YOUTUBE ચેનલ પર જોઈ શકો છો