Home Breaking News ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પ્રપૌત્રની ભાજપમાં એન્ટ્રી

ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પ્રપૌત્રની ભાજપમાં એન્ટ્રી

0
538

સી.આર કેશવને કેસરિયો ખેસ ધારણ કર્યો

રામસેતુ નિર્માણમાં ખિસકોલીએ જે યોગદાન આપ્યું તે કામ હું ચાલુ રાખીશ : કેશવન

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને પોતાની રણનીતિ પર કામે લાગી ગઈ છે. ભાજપ દિવસેને દિવસે વધુ મજબૂત થઇ રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા એ.કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તે વચ્ચે વધુ એક દિગ્ગજ નેતાના પ્રપૌત્રની ભાજપમાં એન્ટ્રી થઇ છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી. આર કેશવને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કેશવન વી.કે સિંહ, અનિલ બલુની અને પ્રેમ શુક્લાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું છે કે, “ભારતને 2047 સુધીમાં વિશ્વ નેતા બનાવવાની દિશામાં હું કામ કરીશ. રામ સેતુના નિર્માણમાં ખિસકોલીએ જે યોગદાન આપ્યું હતું, તે જ યોગદાન હું આપવાનું ચાલુ રાખીશ.”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે