દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.આની વચ્ચે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યાં છે.દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,178 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,112 નવા કેસ સામે આવ્યા છે.દેશમાં કોરોનાના કેસો વધતા એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.દેશમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 67806 પર પહોંચી છે.કોરોનાથી 16 દર્દીના મોત નીપજ્યાં છે.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.