DGCA દ્વારા મહત્વની એડવાઈઝરી જાહેર

    0
    127

    ભારતના ઉડ્ડયન રેગ્યુલેટર DGCA દ્વારા એરલાઈન્સને મહત્વની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં નિયમોને નેવે મૂકી નિયમનું પાલન ન કરતા મુસાફરો સામે આકરું વલણ અપનાવાનું કહેવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે અનિયંત્ર મુસાફરો સામે પગલાં લેવા સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ માં જણાવેલ પાઇલોટ, કેબિન ક્રૂ સભ્યો અને ઇનફ્લાઇટ સેવાઓના ડિરેક્ટરની જવાબદારીઓ છે.