મૃત્યુ બાદ આત્મા ને નહિ આવે કોઈ કષ્ટ
આત્મા ને મળશે સ્વર્ગ માં સ્થાન
ગરુડ પુરણ માં ભગવાન વિષ્ણુ એ જણાવ્યું છે કે મૃત્યુ ના સમયે જો વ્યક્તિ પાસે નીચે જણાવેલી વસ્તુઓ હશે તો આત્મા ને મળશે મોક્ષ ની પ્રાપ્તિ.આમ તો કેહવાતું હોય છે કે મૃત્યુ બાદ વ્યક્તિ ને સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થતું હોય છે પરંતુ તમારા કર્મો ને આધારે એ પણ જોવાતું હોય છે.તેમજ એમ પણ કેહવાય છે કે જો વ્યક્તિ ના મૃત્યુ સમયે આ વસ્તુ તેમની પાસે રાખી દેવામાં આવે તો તેણે નર્ક ના દુખો ભોગવવા પડતા નથી..
ગરુડ પુરણ માં કરાયેલો છે ઉલ્લેખ
ગરુડ પુરણ ના નાવમાં અધ્યાય માં એવો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે જો વ્યક્તિ ના મૃત્યુ સમયે તેણે તુલસી ના છોડ પાસે સુવડાવવા માં આવે અને તેના માથા પર તુલસી ના પણ અને મજારો મુકવા જોઈએ જેથી યમરાજ પણ તેણે કષ્ટ આપતા નથી.મૃત્યુ બાદ મૃતક ના મુખ માં તુલસી ના પાન અને ગંગાજળ મુકવાનું પણ વિશેષ મહત્વ છે.જેના થી વ્યક્તિ ના જીવન ના દરેક પાપો ના નાશ થાય છે.અને તેમને સ્વર્ગ માં પણ સ્થાન મળે છે.
કાળા તાલ નું વિશેષ મહત્વ
કળા તાલ નું પણ એક વિશેષ જ મહત્વ છે કહેવાય છે કે તે ભગવાન વિષ્ણુ ના મેલ માંથી ઉત્પન્ન થયા છે.સાથે સાથે એવું પણ જાણવા માં આવ્યું છે કે મૃત્યુ પહેલા જો વ્યક્તિ ના હાથે તાલ નું દાન કરાવા માં આવે તો તેણે સ્વર્ગ માં સ્થાન મળે છે અને સાથે સાથે કોઈ પણ દૈત્ય,દાનવ, કે યમદુતો પણ તેણે પરેશાન કરતા નથી.
કુસ નું ઘાસ
કુસ નું ઘાસ એ એક એવા પ્રકાર નું ઘાસ છે કે જે ખુબ જ પવિત્ર ગણાય છે અને જો આ ઘાસ નું આસન બનાવી ને વ્યક્તિ ને તેની પાસે સુવડાવવા માં આવે તો તેણે વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે.આમ આવી નાની ચીજ વસ્તુઓ નું ધ્યાન રાખી ને સ્વર્ગ માં સ્થાન પ્રાપ્ત કરી શકાય છે.
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.