Home Health Viral Conjunctivitis – આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?

Viral Conjunctivitis – આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?

0
586
આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?
આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?

હાલના સમયમાં Conjunctivitis નો Epidemic ફેલાયો છે ..રાજ્યમાં આંખો આવવી અને સરકારી દવાખાના હોય કે ખાનગી , દર્દીઓની લાંબી લાઈન લગતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો તુરંતજ આંખોમાં ઇન્ફેકશન લાગે તો તજજ્ઞ તબીબની સલાહ લઈને ઉપચાર કરવો જોઈએ . હાલ એકલા અમદાવાદમાં 50, 000 જેટલા અંદાજે કેસ આવ્યા છે. અને ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં દસ હજાર અંદાજે કેસ તેમજ અન્ય મહાનગરોમાં પણ આંખો આવવાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે . ત્યારે જાણીએ કેવી રીતે ફેલાય છે આ વાઈરલ રોગ અને શું કરવું જોઈએ ..

– આ રોગ સ્પર્શથી આંખને અડવાથી તથા છીંક તથા ઉધરસથી ફેલાય છે. –

– માત્ર જોવાથી આ રોગ નથી ફેલાતો. – મોટા ભાગે કોઇપણ દવા ન કરવા છતાંય આ રોગ 5-7 દિવસમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણે મટી જાય છે. જોકે અસહ્ય પીડા કે વધુ લક્ષણો જણાય તો તુરંત આંખના ડૉક્ટરને બતાવવું

જો આંખો આવે તો શું ન કરવું?

– આંખને હાથ નહીં લગાવવો.

– રૂમાલ કે કપડાંથી આંખ લૂછવી કે ખંજવાળવી નહીં.

– એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું.

– અસરગ્રસ્ત વ્યક્તિએ પોતાના રૂમાલ કે નેપકીન, ચાદર, તકીયા વગેરે બીજાને ન આપવા તેમજ અલગ પણ રાખવા.

– કોમ્પ્યુટર કી-બોર્ડ, મોબાઈલ, ચાવી કે પેન વગેરે પણ શેર કરશો નહી.

– બને ત્યાં સુધી બીજાની કોઇપણ વસ્તુને અડવાનું ટાળો

– શાળા તથા જાહેર સ્થળોએ જવું નહીં.

– સીધી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી નહીં.

– ડૉક્ટરને પૂછ્યા વિના આંખના ટીપા નાખવા નહીં.

-ઉપાયો જાણો ..શું કરવું ?

– આંસુ ટીસ્યુ પેપરથી લૂછી ડસ્ટબીનમાં ફેંકવું.

– પોકેટ સેનિટાઈઝર સાથે રાખો અને વારંવાર હાથ સાફ કરો.

– વાલીઓએ બાળકોને યોગ્ય સૂચના સાથે જેલયુક્ત પોકેટ હેન્ડ સેનિટાઈઝર આપવું જોઇએ.

– વારંવાર સાબુથી હાથ ધોવો.

– ડૉક્ટરને પૂછી એન્ટિબાયોટિક આઇ ડ્રોપ્સ કે આંખની ટ્યુબ પણ લગાવી શકાય.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે