Home Gujarat Ahmedabad ગુજરાત નું એકમાત્ર શાકાહારી શહેર,જેની એક ટેકરી પર આવેલા છે ૮૬૫ મંદિર

ગુજરાત નું એકમાત્ર શાકાહારી શહેર,જેની એક ટેકરી પર આવેલા છે ૮૬૫ મંદિર

0
569

ધાર્મિક દ્રષ્ટિ એ છે ખુબ જ પ્રખ્યાત

શેત્રુંજ્યાં ની ટેકરી દરિયા ની સપાટી થી ૧૬૪ ફૂટ ની ઉચાઇ પર

આ શાકાહારી શહેર ગુજરાત ના પાલીતાણા માં આવેલું છે.તેમજ ધાર્મિક દ્રષ્ટિકોણ થી પણ ખુબ જ પ્રખ્યાત છે.પાલીતાણા જૈન ધર્મના લોકો માટે નું ધાર્મિક સ્થળ છે.આ સ્થળ ને ધર્મ નગરી પણ કેહવા માં આવે છે.આ શહેર ની નજીક બીજી પાંચ ટેકરીઓ પણ આવેલી છે તેમાં ની એક શેત્રુંજય ટેકરી છે.આ ટેકરી પર કુલ ૮૬૫ મંદિરો આવેલા છે.આ ટેકરી પર પહોચવા માટે ૩૭૫ પથ્થર  ના પગથીયા પર ચડી ને જવું પડશે. શેત્રુંજય નો શાબ્દિક અર્થ વિજય થાય છે.દરિયાની સપાટી થી તેની ઉંચાઈ ૧૬૪ ફૂટ ની ઉચાઇ પર છે.પાલીતાણા ભાવનગર થી ૧૫૦ કિલોમીટર દુર આવેલું છે.

આ શહેર માં જૈન ધર્મ ના લોકો ની સંખ્યા સૌથી વધારે છે.વર્ષો પહેલા અહિયાં જૈન ધર્મ ના લોકો એ પ્રાણીઓ ની હત્યા ને રોકવા માટે ભૂખ હડતાલ કરી હતી.જેના કારણે લોકો એ એવી પણ માંગ કરી હતી કે આ શહેર માં માત્ર શાકાહારી ખાદ્ય પદાર્થો જ સામેલ કરવા માં આવે.અને જો તેમની આ વાત નું સમર્થન કરવા માં નહિ આવે તો તેઓ તેમના શરીર નું બલિદાન આપશે.સરકાર દ્વારા તેમની આ માંગ ને સ્વીકારવા માં આવી હતી અને ત્યાર થી જ આ શહેર ગુજરાત નું એકમાત્ર શાકાહારી શહેર બની ગયું છે. નવરાત્રી દરમ્યાન આ સ્થળ નું વિશેષ મહત્વ જોવા મળે છે.જેમાં હજારો

ની સંખ્યા માં ભાવી ભક્તો આ સ્થળ ની મુલાકાત કરવા આવે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે