Home State Gujarat Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી...

Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?

0
579
Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?
Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?

Gujarat Election 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતની સાથે જ 15મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયાના માત્ર સવા વર્ષમાં જ રાજીનામાને પગલે ખાલી પડેલી છ બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના માટે રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરાઇ. આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. જે અંગે કેસ ચાલી રહ્યો છે.

Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?
Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?

Gujarat Election 2024:

12 એપ્રિલજાહેરનામું પ્રસિદ્ધ
19 એપ્રિલઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
20 એપ્રિલફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ
22 એપ્રિલફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
7 મેમતદાન
4 જૂનમત ગણતરી
6 જૂનપરિણામ

Gujarat Election 2024: વિધાનસભાની પેટાચૂંટણી

ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય, વિસાવદરથી આપના ધારાસભ્ય અને વિજાપુર, ખંભાત, માણાવદર અને પોરબંદર એમ 4 બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ છ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની થાય છે.

ચૂંટણી કમિશનના ગુજરાત સ્થિત અધિકારીઓએ કહ્યુ કે, આ છ મતક્ષેત્રો ખાલી પડયા અંગેના વિધાનસભા સચિવાલય તરફથી નોટિફિકેશનો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કમિશનને રિપોર્ટ પણ સબમિટ થઈ ચૂક્યો છે. આથી, શનિવારે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તેની સાથે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.

દિગ્ગજોનો ચૂંટણી લડવાનો ઇન્કાર


Gujarat Election 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસના 2 પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.

નવા લોકોને તક મળે તેવું કહીને 11મી માર્ચે જગદીશ ઠાકોરે ચૂંટણીના મેદાનમાંથી હતી ગયા તો તેના બીજા જ દિવસે એટલે કે ભરતસિંહ સોલંકીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી.

કોણે આપ્યા રાજીનામાં?

  • માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું
  • ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું
  • વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું
  • પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું
  • વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું
  • વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું

અત્રે ઉલ્લખનીય છે કે, પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટાયેલા વિપક્ષના ધારાસભ્યોએ અધવચ્ચે જ રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થાય છે. જેનાથી આ છ ક્ષેત્રોના અંદાજે 16 લાખથી વધુ મતદારોને લોકસભા બેઠકની સાથે વિધાનસભા બેઠક માટે પણ મત આપવો પડશે. બબ્બે મત આપવા પડે તેવી પણ સ્થિતિ બની શકે છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે