Home Politics Gandhinagar : પાટીદાર ચિંતન શિબિર શાંતિપૂર્ણ વિચારવિમર્શના બદલે વિવાદનો મંચ

Gandhinagar : પાટીદાર ચિંતન શિબિર શાંતિપૂર્ણ વિચારવિમર્શના બદલે વિવાદનો મંચ

0
450

Gandhinagar : ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિર નેતાગીરી વચ્ચે વિવાદાસ્પદ બની છે જયેશ પટેલને બાકાત રાખતા

Gandhinagar : ગાંધીનગરમાં આયોજિત પાટીદાર ચિંતન શિબિર શાંતિપૂર્ણ વિચારવિમર્શના બદલે વિવાદનો મંચ બની ગયો હતો . શિબિરમાં શાંતિલાલ સોજીત્રા નામના આગેવાને ખુલ્લેઆમ બબાલ કરતા તંગ સ્થિતિ સર્જાઈ હતી. મૂળ અમદાવાદના નિકોલ વિસ્તારના અને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાન શાંતિલાલ સોજીત્રાએ આક્ષેપ કર્યો કે ચિંતન શિબિરમાં પૂર્વ PAAS કન્વીનર જયેશ પટેલને બોલાવ્યા જ નથી, જેને કારણે સમાજમાં જૂથવાદ અને જુનો-નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે.

Gandhinagar

Gandhinagar : શાંતિલાલ સોજીત્રાના વિરોધમાં પાટીદાર સભામાં તણાવ વધ્યો આગેવાની વિવાદ પાટીદાર ચિંતન

Gandhinagar : બબાલ બાદ શાંતિલાલ સોજીત્રા એ બેઠકના મંચ પરથી બહાર નીકળી ગયા હતા. તેમની આ ઘટનાથી શિબિરના આયોજકો પણ દબાણમાં આવી ગયા હતા , આ ઘટનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે પાટીદાર સમાજમાં હજી જૂની લાઈનો અને નેતૃત્વ મુદ્દે તણાવ યથાવત્ છે. ચિંતન શિબિર જે એકતા માટે યોજાઈ હતી, ત્યાંથી ફરી વિવાદ જ ઊભો થયો. તમને જણાવી દઈએ કે પાટીદાર આગેવાન પૂર્વીન પટેલનું આ મામલે નિવેદન સામે આવ્યું હતું કે આ અમારા કોઈના દીકરાના લગ્ન નહોતા, ઓનલાઇન આમંત્રણ હતું.લગ્નમાં ફોઈ ફુઆ નારાજ તો થાય. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માગ કરી.

Gandhinagar

Gandhinagar : શિબિરમાં એકતા એજન્ડાને ઢાંકી દે છે ગાંધીનગર પાટીદાર સંમેલનમાં કથિત જૂથવાદને લઈને વિવાદ સર્જાયો છે

Gandhinagr : પાટીદાર દીકરીઓના ભાગીને લગ્ન કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. લગ્ન નોંધણીમા માતા – પિતાની ફરજિયાત સંમતિની માંગ કરવામાં આવી છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની માંગણી કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરાશે. આ સાથે જગોંડલમાં MLA કોઈ પણ હોય લોકો ખુલીને બહાર આવે. લોકો ખુલીને બહાર આવે ગોંડલમાં લોકો બીકથી જીવે છે. ગોંડલમાં અધિકારીઓ અને સરકારે જે કરવું હોય એ કરે. ટેકનિકલ કારણોસર બાકી રહેલ કેસો પરત ખેંચવામાં આવે.

Gandhinagar

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે