Home Desh બ્રિટનમાં બનશે યુરોપનો પ્રથમ જગન્નાથ મંદિર- જાણો કોણ બનાવી રહ્યુ છે આ...

બ્રિટનમાં બનશે યુરોપનો પ્રથમ જગન્નાથ મંદિર- જાણો કોણ બનાવી રહ્યુ છે આ મંદિર !

0
531

બ્રિટનમાં હિન્દુઓ માટે પ્રથમ જગન્નાથ મંદિર બનવા જઇ રહ્યું છે, જેના મટે 250 કરોડનું દાન આપવા માટે આયોજન થઇ રહ્યું છે,, આ મંદિરનું નિર્માણ બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત શ્રી જગન્નાથ સોસાયટી કરવાની છે, ,, મહત્વની વાત એ છે કે મુળ ભારતિય ઓડિસાના બિઝનેસમેન બિશ્વનાથ પટનાયકે લંડનમાં જગન્નાથ મંદિર બનાવવા માટે 254 કરોડનું દાન આપ્યું છે, તૈયારી જોતા લાગે છે કે મદિરનો પ્રથમ તબક્કો 2024ના અંત સુધી પુર્ણ થવાની સંભાવના છે, આશા વ્યક્ત કરાઇ છે કે લંડનનુ આ જગન્નાથ મંદિર યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિ કેન્દ્ર બનશે સાથે હજોર શ્રધ્ધાળુઓ માટે આ પ્રવાસનો કેન્દ્ર તો બનશે,, સાથે તિર્થ સ્થાન તરીકે પણ વિકસશે,,

મળતી માહિતી મુજબ એક ખાનગી ગ્રુપ મંદિરના નિર્માણ માટે 15 એકર જમીન ખરીદવા માટે 71 કરોડ રૂપિયાનું દાન આપવા તૈયાર છે,  એટલે કે આ મંદિર 15 એકર જમીન પર બનશે. મંદિર માટે જમીનની ઓળખ કરી લેવામાં આવી છે અને તે ખરીદીના અંતિમ તબક્કામાં છે. મંદિર બનાવવાની પરવાનગી માટે સ્થાનિક સરકારને પ્રી પ્લાનિંગની અરજી પણ રજૂ કરવામાં આવી છે.

શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષે જણાવ્યુ છે કે  હિંદુ અનુયાયીઓ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ ભગવાન જગન્નાથની પૂજા કરે છે. તેમની સાથે જોડાયેલી પરંપરાનું સૌથી મહત્વનું પાસું એ છે કે તમામ ધાર્મિક સંપ્રદાયોના લોકો પોત-પોતાની રીતે તેમની પૂજા કરે છે. તેમણે કહ્યું હતું કે બૌદ્ધ, જૈન અને શીખો માટે પણ ભગવાન જગન્નાથનું વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથની પરંપરા વિશ્વ માટે મહાન સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે