Home State Gujarat ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન

ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન

0
513
ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન
ફક્ત ભાઈચારો નહિ બહેનચારો પણ કરો : બાબા બાઘેશ્વરનું નિવેદન

શક્તિપીઠ અંબાજીમાં યોજાનારા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજીની મુલાકાત કરી અને માં અંબાના દર્શન કર્યા . અંબાજીમાં યોજાનારા બે દિવસીય દિવ્ય અંગે આયોજક પ્રવીણ ભાઈ કોટકે માહિતી આપી હતી. અને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હિન્દુઓને જગાડવા અને સનાતન ધર્મને બચાવવા એક પગપાળા પ્રવાસનું આયોજન કશે. બાબા બાઘેશ્વર તરફથી નિવેદન આવ્યું કે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં જયારે ધામધૂમ પૂર્વક લોકો નવરાત્રીની ઉજવણી કરી તઃયા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસીય દિવ્ય દરબારનું આયોજન કર્યું છે . અને આ ઉપરાંત અમદાવાદમાં પણ બે દિવસીય બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે. . અંબાજી ખાતે બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મારી અરજી માં અંબે સ્વુકારી છે. સનાતન ધર્મ જ જીવનનો રસ્તો છે. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપશે. આ ઉપરાંત ભારત ભરમાં પગપાળા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હિન્દુઓને એકત્રિત કરવાનું આયોજન છે . તેને લઈને માતાજીના આશીર્વાદ લીધા છે તે જણાવ્યું હતું.

ધીરેન્દ્ર

વિધર્મીઓ સાથે એકલો ભાઈચારો નહિ બહેનચારો પણ થવો જોઈએ : ધીરેન્દ્ર શાસ્ત્રી

નવરાત્રી પર્વ અને ગરબામાં વિધાર્મીઓનો પ્રવેશ અને ગૌ મંત્રનો ઉપયોગ પર બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હાલમાં વધતા જતા લવ જિહાદના કિસ્સાઓને ધ્યાનમાં તાખીને આ પ્રકારના નિર્ણયો ખુબ અગત્યના છે અને જયારે લવ જીહાદ શાળાઓ, કોલેજો અને સમાજમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગરબામાં આવનારા તમામ ને ગંગાજળ અને ગૌ મૂત્રનું આચમન કરાવીને પ્રવેશ આપવો જોઈએ. વધુમાં તેમને કહ્યુકે વિધર્મીઓ સાથે એકલો ભાઈચારો નહિ બહેનચારો પણ થવો જોઈએ તેમને ગરબામાં આવતા પહેલા પોતાની બહેનોને પણ સાથે લઈને આવવી જોઈએ જેથી ભાઈચારો અને બહેનચારો સરખે ભાગે જળવાઈ રહે. બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે મારા દિવ્ય દરબારમાં તમામની અરજીઓ સ્વીકારવામાં આવે છે તેમ માં અંબે મારી અરજી સ્વીકારી છે અને અંબાજીમાં ભવ્ય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે . બાબા બાઘેશ્વર અંબાજીધામમાં ભક્તિમાં લીન જોવા મળ્યા અને જેમણે લોકો મળવા તલપાપડ છે તે તે માં અંબાના શારશે પહોંચ્યા હતા. સાથે તેમના હાથમાં માં અંબાની ચાંદીની મૂર્તિ અને પત્તો જોવા મળ્યો હતો તે ભેટ આપવામાં આવી હતી. અમદાવાદથી હેલીકોપ્ટર મારફતે દાંતા પહોંચ્યા હતા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને ત્યાંથી કાર મુસાફરી કરીને અંબાજી પહોંચ્યા હતા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અંબાજી પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. અને અંબાજી પરિસરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યી હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે