Home State Gujarat દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી , જાણો શું છે ગ્રીન ફટાકડા

દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી , જાણો શું છે ગ્રીન ફટાકડા

0
507
દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી
દિવાળી આવી ગ્રીન ફટાકડાની ચર્ચા લાવી

દિવાળી આવતાજ બજારમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે . દિવાળીના આગમનની સાથે જ ફટાકડા ( CRACKERS)ની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે ફટાકડા ક્યારે ફોડવા તેના પણ નિર્દેશો આપી દીધા છે. ત્યારે હાલ ગ્રીન ફટાકડા ( GREEN CRACKERS)પર બાળકોથી લઈને યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતમાં ઘણા રાજ્યોએ સામાન્ય ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે અને ગ્રીન ફટાકડાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ ગ્રીન ફટાકડા નામનું શું મળી રહ્યું છે માર્કેટમાં ? આવી સ્થિતિમાં જાણવું જરૂરી છે કે આ ફટાકડા પર્યાવરણ માટે સારા છે કે નુકશાન કારક ?

દિવાળી( DIWALI 2023 )નજીક આવી રહી છે ત્યારે ગ્રીન ફટાકડાની બોલબાલા છે , સામાન્ય ભાષામાં જો સમજીએ તો ગ્રીન ફટાકડા પર્યાવરણને નુકશાન નથી કરતા અને તેને ખાસ રીતે બનાવવામાં આવે છે. આ ઉપરાંત આ બનાવટમાં હાનીકારક રસાયણો વાપરવામાં આવતા નથી અને તેને કારણેજ હવા પ્રદુષણમાં(air pollution) નોધપાત્ર ઘટાડો પણ કરે છે. ગ્રીન ફટાકડા માટે એવું કહેવાય છે કે તેમાં એલ્યુમીનીયમ , બેરેનીયમ ,પોટેશિયમ નાઈટ્રેટ, અને કાર્બનનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને આજ કારણથી હવા પ્રદુષણને અટકાવી શકાય છે. કેટલાક વર્ષો પહેલા ગ્રીન ફટાકડા કેટલીક ગણીગાંઠી કંપનીઓ જ ઉત્પાદન કરતી હતી. પરંતુ હવે તેનું ઉત્પાદન લગભગ દરેક કંપનીઓ કરી રહી છે. અને સરકાર માન્ય એટલેકે ફટાકડા વેચાણ માટેની પરવાનગી ધરાવનાર દરેક વેપારીઓ વેચાણ કરી રહ્યા છે. આ ફટાકડા વિષે જાણીએ તો સામાન્ય ફટાકડાની જેમજ માચીસ વડે સળગાવવામાં આવે છે અને સુગંધ પણ ઉમેરવામાં આવે છે. આ ફટાકડા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે.

દિવાળી પર ફટાકડા ફોડવાનો ક્રેઝ અને આતિશબાજી બાળકો અને યુવાનોમાં વધુ જોવા મળે છે ત્યારે ગ્રીન ફટાકડાની કિમતો અને સમય ફટાકડાની કીમતોમાં કેટલો તફાવત હોય છે તે જાણવું પણ જરૂરી છે. આપને જણાવી દઈએ કે સામાન્ય ફટાકડા કરતા ગ્રીન ફટાકડા મોંઘા હોય છે પણ તે વાપરવા પણ ખુબ જરૂરી છે પર્યાવરણને બચાવવા . જોકે ચાલુ વર્ષે ગ્રીન ફટાકડાની માંગ વધી છે . સાથે જ ભારતના હસ્તકલાના કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે

ફટાકડાના વેપારીઓ (AMDAVAD ) કહી રહ્યા છે કે દરેક વર્ગ ધામધૂમથી દિવાળી ઉજવે છે ત્યારે આ વર્ષે ફટાકડાનું ઉત્પાદન કરતી મોટા ભાગની કંપનીઓએ પ્રયત્ન કર્યો છે કે દિવાળી દરમિયાન હવા પ્રદુષણ ઓછું રહે . અને ધુમાડો ઓછો થાય . ફટાકડાની ખરીદી કરતા લોકો પણ સજાગ બન્યા છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે