Home State Gujarat જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત

જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત

0
426
જરીત ઈમારત ધરાશાયીનો સિલસિલો યથાવત
જરીત ઈમારત ધરાશાયીનો સિલસિલો યથાવત

ભાવનગરમાં મોટી દુર્ઘટના

માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજ્યમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે.ભાવનગરમાં ઈમારત જર્જરીત  ઈમારતો ધરાશાયી થાવાનો સિલસિલો યથાવત છે.ભાવનગરના  માધવહીલ કોમ્પલેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો.સ્લેબ ધરરાશાયી થતા અફરારફરી સર્જાઈ હતી સ્લેબ ધરાશાયી થતી અનેક લોકો દટાયા હતા . 15થી વધુ લોકોનોનું રેસ્ક્યુ કરીલેવામાં આવ્યું છે.   20 જેટલા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. આ તમામને રેસ્ક્યૂ બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો નીચે આવેલી બેંક BoBના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા છે. હજુ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની સંભાવના છે. કટર અને જેસીબીની મદદથી કાટમાળ હટાવાઈ રહ્યો છે. તેમની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું છે.  પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થવા પામી નથી.આ દુર્ઘટનામાં બિલ્ડિંગના ઉપરના ભાગની ઓફિસોને પણ નુકસાન થયું છે. આ ઓફિસો પણ હવે જોખમી બની છે. કોમ્પ્લેક્સના પહેલા ત્રણ માળમાં 200 દુકાનો આવેલી છે.આ આગાઉ જૂનાગઢમાં પણ 24 જૂલાઈએ ઈમારત ધરાશાયી થઈ હતી.જેમાં 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

મદાવાદના મકરબામાં ત્રીજા માળે દીવાલ ધરાશાયી                               

બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન દરમિયાન બની દુર્ઘટના

ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી મૃતદેહ બહાર કાઢ્યો

અમદાવાદના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે બિલ્ડીગની દિવાલ ધરાશાયી થતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ. પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે