Home Desh  “જેમણે વાંધો હોય, તે કેન્દ્ર સાથે વાત કરી ફરીથી કરાવી લે” :...

 “જેમણે વાંધો હોય, તે કેન્દ્ર સાથે વાત કરી ફરીથી કરાવી લે” : વસ્તી ગણતરી પર પ્રશ્ન કરનારને તેજસ્વીનો જવાબ

0
781
Tejashwi-Yadav
Tejashwi-Yadav

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલને લઈને રાજકારણ વધુ ગરમાયું છે. વિપક્ષી દળોએ આંકડાઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જો આંકડા બદલવાના હોત તો મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની જાતિના આંકડા વધારીને બતાવ્યા હોત. તેજસ્વી યાદવ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ એ ભાજપના સહયોગી પક્ષો પર કહ્યું કે, આ બધા લોકો માત્ર ભ્રમ ફેલાવવા માટે આવું કરી રહ્યા છે. તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સહરસામાં પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યાં.

4 14

તેજસ્વી યાદવ એ કહ્યું કે, વર્ષ 1931ની વસ્તી ગણતરી સમયે પણ યાદવોની વસ્તી 11 ટકા હતી, તે સમયે ઝારખંડ અને ઓડિશા પણ બિહારનો ભાગ હતા. સ્વાભાવિક રીતે, યાદવોની વસ્તી બિહારમાં વધુ છે, તેથી તે ટકાવારીમાં દેખાય છે. NDAના ઘટક પક્ષો પર નિશાન સાધતા RJD નેતાએ કહ્યું કે જો તેઓ જાતિની વસ્તી ગણતરીના આંકડામાં ખામી દેખાય છે, તો તે કેન્દ્ર સરકારને ફરીથી વસ્તી ગણતરી કરાવવાનું કહી શકે છે.

RJD leader and Chief Ministerial Tejashwi Yadav
BIHAR : RJD leader and Chief Minister Tejashwi Yadav

તેજસ્વી યાદવે BJP પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ તેના તમામ ઘટક પક્ષોને નુકસાન જ પહોંચાડ્યું છે. LJP (Lok Janshakti Party) પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પાર્ટી પોતે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, પરિવારમાં જ વિભાજન કરાવી દીધું. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય જનતાના પૈસાથી લોકોને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે. પ્રજાના પૈસાનો વેડફાઈ રહ્યા છે.

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

ટોલ ટેક્સ વધારા પર MNS ચીફ રાજ ઠાકરેનું નિવેદન,વાંચો અહીં

ISRO દરરોજ 100 થી વધુ સાયબર હુમલાનો ભોગ બને છે : એસ સોમનાથ

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે