Home Desh ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

0
522
ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ
ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર

સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

બુધવારે સાંજે થશે લેન્ડિંગ 

ચંદ્રયાન 3 ની લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વની નજર ચદ્રયાન 3 પર છે. રશિયાનું લુના 25 મૂન મિશન નિષ્ફળ ગયું છે ત્યારે ઇસરો નું ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર છે. બુધવારે સાંજે ચંદ્રયાન3 ચંદ્ર પર લેન્ડિંગ કરનાર છે. 23 ઓગસ્ટ સાંજે 6 વાગે 4 મિનિટ પર ચંદ્રયાન3 ચંદ્ર ની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ઇસરો આ માટે લાઇવ અપડેટ માટે લાઇવ પ્રસારણ કરવાનું છે. ઇસરો વેબસાઇટ અને યૂટ્યૂટ પર સીધું પ્રસારણ જોઇ શકાશે. ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે આખરી 15 મિનિટ મહત્વની છે. ઇસરો દ્વારા વર્ષ 2019 માં મોકલાયેલ ચંદ્રયાન 2 છેલ્લી 15 મિનિટ માં નિષ્ફળ ગયું હતું. જેનું ધ્યાન રાખતાં ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા આ વખતે વધુ તકેદારી રાખવામાં આવી છે. ઇસરોના વડા એસ સોમનાથે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ચંદ્રયાન 3 હાલમાં 90 ડિગ્રી ઝુકેલું છે. પરંતુ લેન્ડિંગ પહેલા એણે પૂર્વવત થવું પડશે અને આખરી 15 મિનિટ પડકારજનક છે. 

ચંદ્રયાન 3 માટે ખાસ દુઆ કરવામાં આવી

લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઑફ ઇન્ડિયામાં નમાઝ અદા કરવામાં આવી

ચંદ્રયાન3ની લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વની નજર ચદ્રયાન 3 પર છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3નું લેન્ડિંગ થશે.ત્યારે ચદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઑફ ઇન્ડિયામાં નમાઝ અદા કરવામાં  આવી હતી. અને ખાસ દુઆ કરવામાં આવી હતી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતનું નિવેદન

આ મહાન ક્ષણની રાહ જોઈ રહ્યા છીએઃહરીશ રાવત

આ ક્ષણે જવાહરલાલ નેહરુને પણ યાદ કરવા જોઈએઃહરીશ રાવત

ચંદ્રયાન-3 મિશન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું દેશની સાથે સાથે આપણે પણ આ મહાન ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકોનું સ્વપ્ન સાકાર થાય અને તેનાથી માનવતાનું કલ્યાણ થાય. આ સમયે આપણે પંડિત જવાહરલાલ નેહરુને પણ યાદ કરવા જોઈએ જેમણે ઈસરોની સ્થાપના કરી અને આજની સિદ્ધિઓનો પાયો નાખ્યો

વાંચો અહીં જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી,બે ઘૂસણખોરોને કર્યા ઠાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે