Home Desh વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે

વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે

0
498

વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે

રાજનાથ સિંહે વિયેતનામના રક્ષા મંત્રી સાથે બેઠક યોજી

બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ

વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે છે. .રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે રાજધાની દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિઆંગ સાથે બેઠક યોજી હતી. સંરક્ષણ પ્રધાન ફાન વાન ગિઆંગ 18 થી 19 જૂન દરમિયાન બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે, ગિઆંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતીય રક્ષા મંત્રી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં બંને દેશો વચ્ચેના સંબંધોને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવવામાં આવ્યો છે.

બન્ને દેશો વચ્ચે દ્વી પક્ષીય મુલાકાતમાં સંરક્ષણ, સૈન્ય, ઉચ્ચ સ્તરીય મુલાકાતો, તાલીમ કાર્યક્રમો, સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.અગાઉ જૂન 2022માં રાજનાથ સિંહે વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્યાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી પર સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટ અને પરસ્પર લોજિસ્ટિક્સ સપોર્ટ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ સૌરભ કુમારે તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્રીય સરહદ આયોગના ઉપાધ્યક્ષ ટ્રિન્હ ડુક હૈ સાથે વાતચીત કરી હતી. આ અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે સંરક્ષણ મંત્રાલયના પૂર્વ સચિવ સૌરભ કુમારે વિયેતનામના રાષ્ટ્રીય સરહદ આયોગના ઉપાધ્યક્ષ ટ્રિન્હ ડુક હૈ સાથે મુલાકાત કરી. તેઓએ બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સંબંધો સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની પણ વાત કરી હતીવિયેતનામના રક્ષા મંત્રીની આ મુલાકાત ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે.

વાંચો અહીં ગિતા પ્રેસને શાંતિ પુરસ્કાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે