કોંગ્રેસનો જગદીપ ધનખડ પર વળતો પ્રહાર

0
37

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ  ધનખડે રાહુલ ગાંધીનો નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યા હતાં.કોંગ્રેસે  આ અંગે જગદીપ ધનખડ પર વળતો પ્રહાર કર્યો છે.જગદીપ ધનખડના નિવેદન અંગે કોંગ્રેસે કહ્યું છે કે ‘રાજ્યસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોવા જોઈએ અને તેમણે હંમેશા સરકારના વખાણ ન કરવા જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે, ‘પહેલા તમે આ સલાહ તેમને  આપો જેમણે 2015માં આની શરૂઆત કરી હતી. તે પછી બીજાને આ વાત જણાવો. બીજું, અધ્યક્ષ નિષ્પક્ષ હોવા જોઈએ અને હંમેશા સરકારના વખાણ ન કરવા જોઈએ.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.