કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર કોંગ્રેસનો પલટવાર

0
134

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા પર નિવેદન આપ્યું છે.આ અંગે હવે કોંગ્રસે જ્યોતિરાદિત્ય સિંધિયા પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ આ અંગે પલટવાર કરતા ક્હયું છે કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, સિંધિયા નહીં સમજે કેમકે તેઓ હમણાં જ ભાજપમાં જોડાયા છે. તેમણે વધુમાં કહ્યું કે  મોદીજીને  એક સલાહ છે. ‘કોંગ્રેસ જે વ્યકિતેને આટલુ આગળ લઈ ગઈ તેમ છતાં તે કોંગ્રેસના નહીં  થયા તો તમારા શું થશે’.