Home Gujarat Ahmedabad અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું

અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું

0
691
અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું
અમદાવાદીઓ સાવધાન ! હવામાં ઝેરી રજકણો , પ્રદુષણ વધ્યું

તંત્રના પ્રદુષણ નિયંત્રણના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે કારણકે અમદાવાદીઓ શ્વાસમાં હવા સાથે ઝેરી રજકણો લઇ રહ્યા છે. અમદાવાદ શહેરની હવામાં પ્રદુષણની માત્રામાં વધારો થયો છે અને ઝેરી કેમિકલ ફેકટરીઓ સતત ઝેર ઓકતી રહે છે. ક્યારેક નદીને પ્રદુષિત કરી રહી છે ક્યારેક શહેરની હવામાં ઝેરી રજકણો છોડીને હવાને પ્રદુષણ યુક્ત કરી રહી છે અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ફક્ત કાર્યવાહીના નામે કાગળ પર કાર્ય વહી કરતુ હોય તેવું લાગી રહ્યું છે કારણકે પ્રદુષણ મુક્ત ગુજરાતી વાતો હોય કે અમદાવાદ થી લઈને રાજ્યના અન્ય શહેરો ધીરે ધીરે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાઈ રહેલો ઝેરી ધુમાડો, હાનીકારક ઝેરી કેમિકલના રજકણો હવામાં છોડીને અમદાવાદીઓ સાથે આરોગ્યના ચેડા કરી રહ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ શું માત્ર તમાશો જોવા માટેજ છે તેવા સવાલો થઇ રહ્યા છે. અમદાવાદની હવા ખરાબ થવાનો ગ્રાફ નીચે ગગડ્યો છે ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવાની અશુદ્ધિની વટ કરીએ to ગ્યાસપુર, મણીનગર વિસ્તારમાં સૌથી વધારે પ્રદુષિત છે . આ ઝેરી રજકણોની આડઅસર જોઈએ તો દમ, શ્વાસ,-ફેફસાના રોગીઓ માટે લાલ બત્તી સમાન છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરમાં હવામાં પ્રદુષિત રજકણો , ઝેરી ધુમાડો , વાહનોનો પ્રદુષણ યુક્ત ધુમાડો, ઔદ્યોગિક એકમો દ્વારા બેફીકર થઈને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોના ધજાગરા ઉડાડતા હોય એવું લાગી રહ્યું છે.

એક તરફ અમદાવાદ શહેરની હવામાં ઝેરી કેમિકલના રજકણો ફેલાઈ રહ્યા છે ત્યારે જાણીએ કયા વિસ્તારમાં કેટલો એર ક્વોલીટી ઇન્ડેક્ષ છે .

અમદાવાદના ગ્યાસપુર જી આઈ ડી સી અને મણીનગર વિસ્તારમાં 190, 184 , ચાંદખેડા ,

રખિયાલમાં 165, શાહીબાગ, કઠવાડા વિસ્તારમાં 165 અને 163, બોડકદેવ રામદેવનગર વિસ્તારમાં 156,

સેટેલાઈટ વિસ્તારમાં 155 અને 153, જોવા મળ્યો છે.

અમદાવાદમાં જો અજ પરિસ્થિતિ રહી તો દમ, શ્વાસ, ફેફસાના રોગથી પીડાતા દર્દીઓ માટે મુસીબર સાબિત થઇ શકે છે. પીરાણા, નારોલ. વટવા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ધુમાડા ઓકતી ફેક્ટરી હવા પ્રદુષણ માટે મુખ્ય જવાબદાર પરિબળ હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં સૌથી વધુ હવા પ્રદુષણની માત્ર ગ્યાસપુરમાં 310 અને મણીનગરમાં 190 નોંધવામાં આવી. જે ચિંતાજનક સ્તર હતું. અમદાવાદમાં પીરાણા વટવા સહિતના વિસ્તારોમાં મોટા ભાગની ઝેરી કેમિકલ ઓકતા ઔદ્યોગિક એકમો આવેલા છે . અને તેની સંખ્યા બહોળા પ્રમાણમાં છે.

માત્ર અમદાવાદ્જ નહિ રાજ્યમાં અંકલેશ્વર, વાપી, ભરૂચ,, સુરત, સહિતના વિસ્તારોમાં પણ અશુદ્ધ હવા દિવસે ને દિવસે વધી રહી છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે