Home Desh નરેન્દ્ર મોદી એ યુવાનોને નિમણૂંક પત્ર અપાયા

નરેન્દ્ર મોદી એ યુવાનોને નિમણૂંક પત્ર અપાયા

0
580

મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 70,૧૨૬ યુવાનોને નિમણૂંક પત્ર આપ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાને સૌને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે આજે 70 હજારથી વધુ યુવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા છે. રોજગાર મેળો એનડીએ-ભાજપની ઓળખ છે. ભારતમાં આજે નિર્ણાયક સરકાર છે. સાથે જ આજે રાજકીય સ્થિરતા પણ જોવા મળે છે. રાજકીય ભ્રષ્ટાચાર, સરકારી યોજનાઓમાં વિસંગતતાઓ અને જાહેર ભંડોળનો દુરુપયોગ અગાઉની સરકારોના સમાનાર્થી હતા. આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાને યુવાનોને નિમણૂંક પત્ર આપ્યા

રોજગાર મેળો આજે ભાજપ અને એનડીએની ઓળખ બની : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આજે રોજગાર મેળાએ એનડીએ અને ભાજપ સરકારની ઓળખ છે. મને ખુશી થઇ રહી છે કે ભાજપ સરકારના સમયમાં અવારનવાર આવા રોજગાર મેળાનું સતત આયોજન કરી રહી છે. આ સમય એવો છે જયારે લોકોને સરકાર દ્વારા સરકારી નોકરી આપવામાં આવી રહી છે. જે લોકો સરકારી નોકરીમાં આવી રહ્યા છે જે ખુબ જ મહત્વપૂર્ણ છે. આવનારા 25 વર્ષમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે.જેના પર સરકાર દ્વારા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

કરોડો યુવાનનોને મુદ્રા યોજના બની મદદરૂપ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજના સમયમાં મુદ્રા યોજના થકી કરોરો લોકોને મદદ મળી રહી છે. યુવાનોની ક્ષમતા વધારો થઇ રહ્યો છે. સરકાર અવારનવાર લોકોને નોકરી આપવામાં આવી રહી છે.આત્મનિર્ભર યોજના થકી આજે લોકોને રોજગારી મળી રહી છે . સ્ટાર્ટઅપને સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે.

ભારત અર્થવ્યવસ્થાને નવા સ્તરે લઈ જઈ રહ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આજે વિશ્વના દેશો આપણી વિકાસયાત્રામાં આપણી સાથે ચાલવા માટે તૈયાર છે. આપણે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે છત્તા પણ આપણે આપણી અર્થવ્યવસ્થામાં સ્થિરતા ટકાવી રાખી છે. વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં ઉત્પાદન માટે આવી રહી છે.આ પહેલા પણ યોજાયેલા રોજગાર મેળામાં ઘણા લોકોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે . સૌને રાજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

બિપોરજોય વાવાઝોડા અંગે માહિતી મેળવવા માટે જોતા રહ્યો અમારી વેબસાઇટ

વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે