વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ફરી એક દાવો

0
40

ભાવનગર યુનિવર્સીટીનું પેપર લીક થયા હોવાનો દાવો

WhatsApp Image 2023 04 02 at 5.43.02 PM

યુવરાજસિંહે આ મુદ્દે તપાસની માંગ કરી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી મોટો દાવો કર્યો છે. યુવરાજસિંહે હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીનું FINANCE & ACCOUNTSનું પેપર લીક થયા હોવાનો દાવો કર્યો છે. યુવરાજસિંહે પેપર સોશિયલ મીડિયામાં શેર કર્યું છે અને જણાવ્યું છે કે, આ પેપર 1 એપ્રિલે યુનિવર્સિટીમાં લેવાયું હતું.  યુવરાજસિંહે આ મુદ્દે તપાસની માંગ કરી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.