Home Gujarat Ahmedabad અમદાવાદ: તળિયાની પોળમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી

અમદાવાદ: તળિયાની પોળમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી

0
452

હેરીટેજ સીટી અમદાવાદમાં પોળોના મકાનો અને સદીઓ જૂની પોળો અને તેના બાંધકામની શૈલી શહેરની એક ઓળખ છે. પરંતુ ક્યારેક સાચવણીના અભાવે અથવા બેદરકારી કે તંત્રની હેરીટેજ વારસા પ્રત્યેની ઉદાસીનતા જોવા મળે ત્યારે પોળોમાં આવેલા માંકોનો ખાસ કરીને જર્જરિત ભાગ તૂટી પડતો હોય છે .

અમદાવાદમાં આજે વહેલી સવારે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદે તોફાની બેટિંગ કરી ત્યારે શહેરમાં સારંગપુર વિસ્તારમાં તળિયાની પોળમાં નાના પોરવાડમાં આવેલું જર્જરિત મકાનના આગળનો ભાગ તૂટી પડ્યો હતો. આ ભાગ તૂટી પડતા રોડ પર કાટમાળ વેર વિખેર જોવા મળ્યો અને રસ્તા પર પાર્ક કરેલા વ્હીકલને નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે.

અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં વરસાદની સીઝન શરુ થાય ત્યારે કોર્પોરેશન દ્વારા જર્જરિત ઈમારતોને ઉતારીલેવાની નોટીસ આપવામાં આવતી હોય છે ખાસ કરીને પૂર્વ અમદાવાદના પોળોમાં આવેલા મકાનો જેનાથી મોટી દુર્ઘટનાથી બચી શકાય. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ 20 તરીકે યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા રથયાત્રા માર્ગમાં આવેલા જર્જરિત મકાનોને ઉતારવાની નોટીસ આપવામાં આવી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે