Home Main AAP_GUJARAT :   ઈશુદાન ‘AAP’ માટે  ‘બહાદુર શાહ ઝફર’

AAP_GUJARAT :   ઈશુદાન ‘AAP’ માટે  ‘બહાદુર શાહ ઝફર’

0
599
AAP-GUJARAT
AAP-GUJARAT

AAP-GUJARAT :   જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશની જેમ હવે ગુજરાતમાં પણ રાજનૈતિક હલચલ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત AAPના પાંચ ધારાસભ્યોમાંથી એક એવા વિસાવદરના MLA ભૂપત ભાયાણીએ કેજરીવાલની પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે અહી એક સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી (AAP_GUJARAT) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન આપ માટે  “ બહાદુર શાહ ઝફર” સાબિત થશે

  • ઈશુદાન આપ માટે  “ બહાદુર શાહ ઝફર”
  • ગુજરાતના આપ નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી
  • શું ઈશુદાનથી પાર્ટીમાં અસંતોષ ?

WhatsApp Image 2023 12 13 at 12.55.20 PM

જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશની જેમ હવે ગુજરાતમાં પણ રાજનૈતિક હલચલ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત AAPના પાંચ ધારાસભ્યોમાંથી એક એવા વિસાવદરના MLA ભૂપત ભાયાણી (BHUPAT BHAYANI) એ કેજરીવાલની પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

વિધાનસભા ચૂંટણીમાં જયારે (AAP_GUJARAT) આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનને જાહેર કર્યા ત્યાર પછી લાગતું હતું કે ગુજરાતના રાજકારણમાં કઈક નવાજુની ચોક્કસ થશે પણ પત્રકારમાંથી રાજનેતા બનેલા ઈશુદાન (ISUDAN GADHAVI) પોતાના જ વિસ્તારમાં ચૂંટણી હારી ગયા અને ત્યાર પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યાર પછી લગભગ અનેક કાર્યકર્તાઓ પક્ષ છોડીને અન્ય રાજકીય પાર્ટી એટકે કે ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ચર્ચા એવી પણ થઇ રહી છે કે ઈશુદાનનો કોઈ જ કંટ્રોલ પાર્ટીમાં હવે રહ્યો નથી અને પાર્ટી માટે ઈશુદાન આપ માટે  ‘બહાદુર શાહ ઝફર’ સાબિત થઇ રહ્યા છે .

ISUDAN GADHAVI 1

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ચૂંટાયા બાદના માત્ર એક માસમાં જ ભૂપત ભાયાણી રાજીનામું આપવા તૈયાર થયા હતા. જે-તે સમયે તેમની પર આક્ષેપ થયા હતા કે, તેમણે રૂપિયા લઈ અને રાજીનામું આપવા તૈયારી કરી હતી. જોકે, રાજીનામું આપવાની વાત લીક થઈ જતાં અંતે તેમણે ફેરવી તોળ્યું હતું અને રાજીનામું આપ્યું નહોતું…

તમે આ પણ વાંચી શકો છો

GUJARAT AAP :  આપ નેતાનું પાર્ટીને બાય બાય  !!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે