કેદારનાથ પર સજાવાશે સુવર્ણ કળશ

0
143

ભક્તોએ કેદારનાથ ધામમાં મંદિરના શિખર પર સુવર્ણકળશ મૂકવા માટે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો સંપર્ક કર્યો છે.મહારાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોએ  5થી 7 કિલો વજનના  કળશને મદિરના શિખર પર મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી છે.ઉત્તરાખંડના કેદારનાથ મંદિર પર ટૂંક સમયમાં જ ભવ્ય સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવશે .આ અંગે દાતઓની મંદિર સમિતિ સાથા વાત ચાલી રહી છે.